કયો ગુણધર્મ , જે સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા નથી?

  • A

    ઓક્સિડેશન અવસ્થામાં તફાવત

  • B

    સંકીર્ણ બનાવવાની વૃત્તિ

  • C

    રંગીન સંયોજનો રચના

  • D

    આપેલ પૈકી એક પણ નહિ

Similar Questions

મિશ્ર ધાતુ બનાવવા માટે ધાતુઓની પરમાણુ ત્રિજયાની વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ ? 

કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?

  • [AIIMS 1983]

નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.

કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.

  • [JEE MAIN 2020]

નીચેના પૈકી કયા સંયોજનના સંક્રાંતિ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા $4.90\,BM$ છે

ઉદીપક (Column$-I$ ) ને નીપજ (Column $-II$ ) સાથે યોગ્ય રીતે જોડો.

Column $-I$ (Catalyst) Column $-II$ (Product)
$(a)$ $V_2O_5$ $(i)$ પોલિઇથિલીન
$(b)$ $TiCl_4/Al(Me)_3$ $(ii)$ ઇથેનાલ
$(c)$ $PdCl_2$ $(iii)$ $H_2SO_4$
$(d)$ આયર્ન ઓક્સાઇડ $(iv)$ $NH_3$

  • [JEE MAIN 2019]