કયો ગુણધર્મ , જે સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા નથી?
ઓક્સિડેશન અવસ્થામાં તફાવત
સંકીર્ણ બનાવવાની વૃત્તિ
રંગીન સંયોજનો રચના
આપેલ પૈકી એક પણ નહિ
મિશ્ર ધાતુ બનાવવા માટે ધાતુઓની પરમાણુ ત્રિજયાની વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ ?
કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?
નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.
વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
નીચેના પૈકી કયા સંયોજનના સંક્રાંતિ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા $4.90\,BM$ છે
ઉદીપક (Column$-I$ ) ને નીપજ (Column $-II$ ) સાથે યોગ્ય રીતે જોડો.
Column $-I$ (Catalyst) | Column $-II$ (Product) |
$(a)$ $V_2O_5$ | $(i)$ પોલિઇથિલીન |
$(b)$ $TiCl_4/Al(Me)_3$ | $(ii)$ ઇથેનાલ |
$(c)$ $PdCl_2$ | $(iii)$ $H_2SO_4$ |
$(d)$ આયર્ન ઓક્સાઇડ | $(iv)$ $NH_3$ |