આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુનું દબાણ $A$ થી $B$ સુધી કદ સાથે રેખીય રીતે બદલાય છે. જો વાયુને કોઈ ઉષ્મા આપવામાં આવતી નથી કે તેમાંથી લેવામાં આવતી નથી,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $............\,J$ હશે.

  • A
    $6$
  • B
    $0$
  • C
    $-4.5$
  • D
    $4.5$

Explore More

Similar Questions

એક વાયુ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ થર્મોડાયનેમિક ચક્રીય પ્રક્રિયા $1 \rightarrow 2 \rightarrow 3 \rightarrow 1$ માંથી પસાર કરવામાં આવે છે. તંત્ર દ્વારા મુક્ત થતી ઉષ્માનો જથ્થો કેટલો છે?

એક પ્રક્રિયા માટે $P-V$ આલેખ $1$ થી $2$ સુધી દર્શાવેલ છે. જેમ $T$ બદલાય છે,તેમ વાયુ માટેની પ્રક્રિયા શું છે?

$P-V$ આલેખમાં દર્શાવેલ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય શોધો.

Difficult
View Solution

એક સિસ્ટમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $(P_1, V_1)$ અવસ્થામાંથી $(P_2, V_2)$ અવસ્થામાં બદલાય છે. સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo