આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાયુનું દબાણ અને કદ $P-V$ આલેખમાં બદલાય છે. વાયુનું તાપમાન ........

  • A
    $A$ થી $B$ તરફ જતાં વધશે
  • B
    $B$ થી $C$ તરફ જતાં વધશે
  • C
    આ ફેરફારો દરમિયાન અચળ રહેશે
  • D
    $D$ થી $A$ તરફ જતાં ઘટશે

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. ચક્રમાં વાયુ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું છે?

આપેલ $P-V$ આલેખમાં ચક્રીય પ્રક્રિયામાં થયેલ કાર્ય કેટલું છે?

એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રક્રિયાઓ $I$ અને $II$ દ્વારા $A$ થી $B$ સુધી જાય છે. જો $\Delta U_I$ અને $\Delta U_{II}$ એ અનુક્રમે પ્રક્રિયાઓ $I$ અને $II$ માં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો:

એક આદર્શ વાયુને નીચેની આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ધારો કે $\Delta W$ એ થયેલ કાર્ય દર્શાવે છે,$\Delta U$ એ વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે અને $Q$ એ વાયુને આપેલી ઉષ્મા છે. સમગ્ર ચક્ર માટે આ ત્રણેય રાશિઓના ચિહ્નો શું હશે ($0$ એટલે કોઈ ફેરફાર નહીં):

$P-V$ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતા થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo