સૂચક આકૃતિનો $AB$ ભાગ જે દ્રવ્યની અવસ્થા દર્શાવે છે તે છે:

  • A
    દ્રવ્યની પ્રવાહી અવસ્થા
  • B
    દ્રવ્યની વાયુ અવસ્થા
  • C
    પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરફાર
  • D
    વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં ફેરફાર

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આદર્શ વાયુને $A \rightarrow B \rightarrow C \rightarrow A$ પથ પર લઈ જવામાં આવે છે. વાયુ વડે થતું પરિણામી કાર્ય ....... $J$ હશે?

Difficult
View Solution

નીચે આપેલી આકૃતિ $2.0 \text{ mole}$ આદર્શ વાયુની ચક્રીય પ્રક્રિયા $abcda$ માં આંતરિક ઉર્જા $U$ નો કદ $V$ સાથેનો ફેરફાર દર્શાવે છે. પ્રક્રિયા $ab$ અને $cd$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે $500 \text{ K}$ અને $300 \text{ K}$ છે. સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા .... $J$ છે. ($R = 8.3 \text{ J/mol-K}$ અને $\ln 2 = 0.69$ લો)

Difficult
View Solution

$P(V-b)=RT$ અવસ્થા સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને $(P_{1}, V_{1})$ યામ ધરાવતી અવસ્થામાંથી $(P_{2}, V_{2})$ અવસ્થા સુધી એવી પ્રક્રિયા દ્વારા વિસ્તરણ કરવામાં આવે છે જે $P-V$ આલેખ પર સીધી રેખા દ્વારા દર્શાવેલ છે. તો, થયેલ કાર્ય કેટલું હશે?

એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCA$ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. જો ચક્રમાં વાયુને આપવામાં આવેલી કુલ ઉષ્મા $5 \ J$ હોય,તો $C$ થી $A$ સુધીની પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \to B \to C \to A$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo