નિર્બળ બેઇઝ $NH_4OH$ અને પ્રબળ એસિડ $HCl$ ના $pH$-મેટ્રિક ટાઇટ્રેશનનો આલેખ કેવો દેખાય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$10 \ mL$ $0.1 \ N$ $NaOH$ અને $10 \ mL$ $0.05 \ N$ $H_2SO_4$ ના મિશ્રણની $p^H$ = ............

કયું આયનીકરણની માત્રાને અસર કરશે નહીં?

જો $0.1 \, M, 100 \, mL$ $NaOH$ ના દ્રાવણને $0.05 \, M, 100 \, mL$ $H_2SO_4$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

જ્યારે $100 \ mL$ $1.0 \ M \ HCl$ ને $100 \ mL$ $1.0 \ M \ NaOH$ સાથે અચળ દબાણે ઇન્સ્યુલેટેડ બીકરમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે બીકર અને તેના ઘટકો માટે $5.7^{\circ} C$ નો તાપમાન વધારો માપવામાં આવ્યો હતો (પ્રયોગ $1$). કારણ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણની એન્થાલ્પી અચળ $\left(-57.0 \ kJ \ mol ^{-1}\right)$ છે,આ પ્રયોગનો ઉપયોગ કેલરીમીટર અચળાંક માપવા માટે થઈ શકે છે. બીજા પ્રયોગમાં (પ્રયોગ $2$),$100 \ mL$ $2.0 \ M$ એસિટિક એસિડ $\left(K_a=2.0 \times 10^{-5}\right)$ ને $100 \ mL$ $1.0 \ M \ NaOH$ સાથે (પ્રયોગ $1$ જેવી જ પરિસ્થિતિમાં) મિશ્ર કરવામાં આવ્યું હતું જ્યાં $5.6^{\circ} C$ નો તાપમાન વધારો માપવામાં આવ્યો હતો.
(બધા દ્રાવણોની ઉષ્મા ધારિતા $4.2 \ J \ g ^{-1} K ^{-1}$ અને ઘનતા $1.0 \ g \ mL ^{-1}$ ગણો)
$1.$ પ્રયોગ $2$ માંથી મેળવેલ એસિટિક એસિડની વિયોજન એન્થાલ્પી ($kJ \ mol ^{-1}$ માં) છે.
$(A) \ 1.0 \ (B) \ 10.0 \ (C) \ 24.5 \ (D) \ 51.4$
$2.$ પ્રયોગ $2$ પછી દ્રાવણનો $pH$ છે.
$(A) \ 2.8 \ (B) \ 4.7 \ (C) \ 5.0 \ (D) \ 7.0$
પ્રશ્ન $1$ અને $2$ માટે જવાબ આપો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo