પ્રકાશના વિવર્તનની ઘટનાની શોધ કોણે કરી હતી?

  • A
    હાઈગેન્સ
  • B
    ન્યુટન
  • C
    ફ્રેનલ
  • D
    ગ્રિમાલ્ડી

Explore More

Similar Questions

$6328 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.2 \ mm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ .....$^o$ થશે.

એક સ્લિટમાંથી ફ્રોનહોફર વિવર્તન જોવા માટેની શરત એ છે કે સ્લિટ પર આપાત થતું પ્રકાશનું તરંગ અગ્ર કેવું હોવું જોઈએ?

લાલ પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને વિવર્તનની ભાત મેળવવામાં આવે છે. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ વડે બદલવામાં આવે,તો:

$2 \ mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટને $500 \ nm$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \ m$ હોય,તો પ્રથમ ન્યૂનતમ (minima) વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo