નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા $...........$ છે.
$(A)$ પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુતવિભાજ્યો માટે સાંદ્રતામાં ઘટાડો થવાથી વાહકતા હંમેશા ઘટે છે.
$(B)$ દ્રાવણમાં પ્રવાહનું વહન કરતા એકમ કદ દીઠ આયનોની સંખ્યા મંદન પર વધે છે.
$(C)$ મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડો થવાથી વધે છે.
$(D)$ મોલર વાહકતામાં ફેરફાર પ્રબળ અને નિર્બળ વિદ્યુતવિભાજ્યો માટે અલગ-અલગ હોય છે.
$(E)$ નિર્બળ વિદ્યુતવિભાજ્યો માટે,મંદન સાથે મોલર વાહકતામાં ફેરફાર વિયોજન અંશમાં ઘટાડાને કારણે થાય છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

અનંત મંદન પર મોલર વાહકતા $(\Lambda_m^\infty)$ અને આપેલ સાંદ્રતા પર મોલર વાહકતા $(\Lambda_m)$ ના સંદર્ભમાં નિર્બળ એસિડ $(HA)$ ના આયનીકરણ અચળાંક $(K_a)$ માટેનું સૂત્ર શું છે?

$25^{\circ} C$ તાપમાને $0.01 \ M$ એસિટિક એસિડના વિયોજન અંશની ગણતરી કરો,જો સાંદ્રતા $c$ પર મોલર વાહકતા $\Lambda_{c} = 15.0 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને સીમિત મોલર વાહકતા $\Lambda_0 = 300 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય.

$NaCl$,$HCl$ અને $NaAc$ માટે $\Lambda_{m}^0$ ના મૂલ્યો અનુક્રમે $126.4 \ S \ cm^2 \ mol^{-1}$,$425.9 \ S \ cm^2 \ mol^{-1}$ અને $91.0 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $HAc$ માટે $\Lambda^0$ ની ગણતરી કરો.

$0.1 \ M$ $KCl$ દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \ \Omega$ છે અને વાહકતા $1.70 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. કોષનો કોષ અચળાંક કેટલો છે ($cm^{-1}$ માં)?

$0.007 \ M$ એસિટિક એસિડની મોલર વાહકતા $20 \ S \ cm^{2} \ mol^{-1}$ છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે? ($\times 10^{-5} \ mol \ L^{-1}$ માં)
$[\Lambda_{H^{+}}^{\circ}=350 \ S \ cm^{2} \ mol^{-1}, \Lambda_{CH_{3}COO^{-}}^{\circ}=50 \ S \ cm^{2} \ mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo