વિધાન ''જો હું શિક્ષક બનીશ,તો હું શાળા ખોલીશ'',નું નકાર (negation) શું છે?

  • A
    હું શિક્ષક બનીશ અને હું શાળા નહીં ખોલું
  • B
    કાં તો હું શિક્ષક નહીં બનું અથવા હું શાળા નહીં ખોલું
  • C
    ન તો હું શિક્ષક બનીશ કે ન તો હું શાળા ખોલીશ
  • D
    હું શિક્ષક નહીં બનું અથવા હું શાળા ખોલીશ

Explore More

Similar Questions

$t=0$ સમયે સ્વીચ બંધ કરીને $25 ~V$ નો અચળ વોલ્ટેજ શ્રેણી $L-R$ સર્કિટને આપવામાં આવે છે. $t=0$ સમયે અવરોધ અને ઇન્ડક્ટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

ફાસિક્યુલર (પુલીય),ઇન્ટરફાસિક્યુલર (આંતરપુલીય) અને એક્સ્ટ્રા-સ્ટીલર (પરિચક્રની બહારનું) એધા સાથે મળીને શું બનાવે છે?

જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $4:1:1$ હોય,તો સૌથી મોટી બાજુ અને પરિમિતિનો ગુણોત્તર શોધો.

આપેલ પરિપથમાં,જો ડાયોડ માટે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ $0.5\, V$ હોય,તો પ્રવાહ.......$mA$ થશે.

$2-$Methylhexan$-3-$ol ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા બનતી મુખ્ય નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo