પાણીમાં ઓગળેલા એસિટિક એસિડ $(CH_3COOH)$ નું આણ્વીય દળ $60$ છે,જ્યારે બેન્ઝીનમાં ઓગળતા તે $120$ થાય છે. વર્તણૂકમાં આ તફાવતનું કારણ શું છે?

  • A
    એસિટિક એસિડ પાણીમાં વિયોજન પામે છે અને બેન્ઝીનમાં સુયોજન પામે છે.
  • B
    એસિટિક એસિડ પાણીમાં સુયોજન પામે છે અને બેન્ઝીનમાં વિયોજન પામે છે.
  • C
    એસિટિક એસિડ બંને દ્રાવકોમાં અપરિવર્તિત રહે છે.
  • D
    એસિટિક એસિડ બંને દ્રાવકોમાં વિયોજન પામે છે.

Explore More

Similar Questions

$0.02 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.046 \ K$ હોય,તો તેનું વિયોજન અંશ (percent dissociation) ગણો. $\left[K_{f} \text{ પાણી માટે } = 1.86 \ K \ kg \ mol^{-1} ; n=2\right]$ ($\%$ માં)

જો $NaCl$ નું $0.1 \ M$ દ્રાવણ $1.1 \ w \%$ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનિક હોય, તો $NaCl$ ની આયનીકરણની માત્રા કેટલી હશે? $($યુરિયા અને $NaCl$ ના મોલર દળ અનુક્રમે $60 \ g \ mol^{-1}$ અને $58.5 \ g \ mol^{-1}$ છે.$)$

નિર્બળ એસિડ $HA$ ના $2$ મોલાલ દ્રાવણનું ઠારબિંદુ $-3.885^{\circ} C$ છે. આ એસિડના વિયોજનની માત્રા ........ $\times 10^{-3}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[આપેલ છે: પાણીનો મોલલ અવનયન અચળાંક = $1.85 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારબિંદુ = $0^{\circ} C$]

એક દ્રાવ્ય $A$ માધ્યમમાં $nA \rightleftharpoons A_n$ તરીકે જોડાણ (association) પામે છે. જો જોડાણની માત્રા $\alpha$ હોય,તો વાન્ટ હોફ અવયવ $i$ નીચેનામાંથી કયો છે?

$FeSO_4$ ના એક જલીય દ્રાવણ માટે પ્રાયોગિક આણ્વિય દળ $80 \ g/mol$ મળે છે. તો ક્ષારનો વિયોજન અંશ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo