$25^{\circ} C$ તાપમાને $0.01 \ M$ એસિટિક એસિડની મોલર વાહકતા $16.5 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $390.7 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તો તેની વિયોજનની માત્રા (degree of dissociation) કેટલી હશે?

  • A
    $0.0223$
  • B
    $0.0422$
  • C
    $0.0642$
  • D
    $0.0821$

Explore More

Similar Questions

અનંત મંદને,પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુતવિભાજ્યો માટે આયનીકરણની ટકાવારી ...... $100 \%$ છે.

$0.05 \ M$ નિર્બળ વિદ્યુતવિભાજ્યના દ્રાવણની ટકાવારી વિયોજન ગણો,જો તેની મોલર વાહકતા અને અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $3.3 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને $132 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય. ($\%$ માં)

$25 \ ^{\circ}C$ તાપમાને $0.1 \ M$ દ્રાવણમાં એક નિર્બળ મોનોબેઝિક એસિડ $1\%$ આયનીકરણ પામે છે. તેના $0.025 \ M$ દ્રાવણમાં આયનીકરણની ટકાવારી કેટલી હશે?

નીચેનામાંથી કયું જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરશે નહીં?

$HCN$ $(K_a = 10^{-9})$ ની બે સાંદ્રતા અનુક્રમે $0.1 \ M$ અને $0.001 \ M$ આપેલ છે. તો તેમના વિયોજન અંશનો ગુણોત્તર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo