એક ઘડિયાળની છાપેલી કિંમત $Rs. 720$ હતી. એક વ્યક્તિએ બે ક્રમિક વળતર મેળવ્યા પછી તેને $Rs. 550.80$ માં ખરીદી,જેમાં પ્રથમ વળતર $10\%$ હતું. તો બીજો વળતર દર કેટલો હશે? ($\%$ માં)

  • A
    $12$
  • B
    $14$
  • C
    $15$
  • D
    $18$

Explore More

Similar Questions

એક દુકાનદાર $10 \%$ વળતર આપ્યા પછી $25$ વસ્તુઓ $Rs. 45$ લેખે વેચે છે અને $50 \%$ નફો મેળવે છે. જો કોઈ વળતર આપવામાં ન આવે,તો મળતો નફો ......$\%$ થાય.

Difficult
View Solution

એક માણસે $Rs. 34$ માં $8$ સફરજનના દરે સફરજન ખરીદ્યા અને તેને $Rs. 57$ માં $12$ ના દરે વેચ્યા. $Rs. 45$ નો ચોખ્ખો નફો મેળવવા માટે કેટલા સફરજન વેચવા જોઈએ?

Difficult
View Solution

એક દુકાનદાર એક વસ્તુની છાપેલી કિંમત પર $10 \%$ વળતર આપ્યા પછી $17 \%$ નફો મેળવે છે. જો વસ્તુને કોઈ પણ વળતર આપ્યા વગર છાપેલી કિંમતે વેચવામાં આવે,તો તેનો નફાની ટકાવારી શોધો. ($\%$ માં)

જો રવિએ $Rs. 5600$ માં એક વસ્તુ ખરીદી અને તેને તેની મૂળ કિંમતના $3/4$ ભાવે વેચી,તો તેને કેટલા ટકા નફો કે નુકસાન થયું?

એક માણસે $1$ રૂપિયામાં $15$ કેરી ખરીદી. $25 \% $ નુકસાન થાય તે માટે $1$ રૂપિયામાં કેટલી કેરી વેચવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo