શરીરમાં સોડિયમના સ્તરની જાળવણી કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો પર આધાર રાખે છે?

  • A
    એડ્રિનલ બાહ્યક
  • B
    એડ્રિનલ મજ્જક
  • C
    પેરાથાયરોઈડ
  • D
    થાયરોઈડ

Explore More

Similar Questions

ઘણા પૃષ્ઠવંશીઓમાં હૃદયના ધબકારાનો દર અને બ્લડ પ્રેશરમાં વધારો કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે?

આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

શરીર પર એડ્રેનાલિનની અસરો શું છે?

હૃદય પર ઉત્તેજક અસર ધરાવતું અંતઃસ્ત્રાવ કયું છે?

$I.$ એડ્રિનલ કોર્ટેક્સ ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે જેને કોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે.
$II.$ કાર્બોદિત ચયાપચયમાં સામેલ કોર્ટિકોઇડ્સને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે.
$III.$ કોર્ટિસોલ એ મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે.
$IV.$ એલ્ડોસ્ટેરોન એ મુખ્ય મિનરલોકોર્ટિકોઇડ છે.
આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo