$ClCH_{2}COOH$ નો આયનીકરણ અચળાંક $1.35 \times 10^{-3}$ છે. $0.1 \ M$ એસિડ અને તેના $0.1 \ M$ સોડિયમ ક્ષારના દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
નિર્બળ એસિડ $ClCH_{2}COOH$ માટે:
$K_{a} = 1.35 \times 10^{-3}$,$c = 0.1 \ M$.
$[H^{+}] = \sqrt{K_{a} \times c} = \sqrt{1.35 \times 10^{-3} \times 0.1} = \sqrt{1.35 \times 10^{-4}} = 0.0116 \ M$.
$pH = -\log(0.0116) = 1.935 \approx 1.94$.
ક્ષાર $ClCH_{2}COONa$ (નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર) માટે:
$K_{h} = \frac{K_{w}}{K_{a}} = \frac{10^{-14}}{1.35 \times 10^{-3}} = 7.407 \times 10^{-12}$.
$[OH^{-}] = \sqrt{K_{h} \times c} = \sqrt{7.407 \times 10^{-12} \times 0.1} = \sqrt{7.407 \times 10^{-13}} = 8.606 \times 10^{-7} \ M$.
$pOH = -\log(8.606 \times 10^{-7}) = 7 - 0.935 = 6.065$.
$pH = 14 - pOH = 14 - 6.065 = 7.935 \approx 7.94$.

Explore More

Similar Questions

એક એસિડ તેના $0.1 \ M$ દ્રાવણમાં $1.5 \%$ વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક ગણો.

વિધાન $A$: બફરનું $pH$ તાપમાન વધવાની સાથે વધે છે. વિધાન $B$: પાણીના $K_W$ નું મૂલ્ય તાપમાન ઘટવાની સાથે ઘટે છે.

$298 \, K$ તાપમાને $0.1 \, M$ $CH_3COOH$ દ્રાવણ $1.34 \%$ આયનીકરણ પામે છે. એસિટિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_a$ કેટલો હશે?

$MgCO_3$ નો એક નમૂનો મંદ $HCl$ માં ઓગાળવામાં આવે છે અને દ્રાવણને એમોનિયા સાથે તટસ્થ કરવામાં આવે છે અને $NH_4Cl / NH_4OH$ સાથે બફર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ પ્રક્રિયક ઉમેરવામાં આવે છે. સફેદ અવક્ષેપ રચાય છે. અવક્ષેપનું સૂત્ર શું છે?

$H_2A$ એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo