$25^{\circ} C$ તાપમાને નિર્બળ એસિડ $(HA, 1 \ M)$ દ્વારા મિથાઈલ એસિટેટ $(1 \ M)$ ના જળવિભાજનનો પ્રારંભિક દર પ્રબળ એસિડ $(HX, 1 \ M)$ ના દર કરતા $1/100$ ગણો છે. $HA$ નો $K_a$ કેટલો હશે?

  • A
    $1 \times 10^{-4}$
  • B
    $1 \times 10^{-5}$
  • C
    $1 \times 10^{-6}$
  • D
    $1 \times 10^{-3}$

Explore More

Similar Questions

$18\,^oC$ તાપમાને શુદ્ધ પાણીનો વિયોજન અચળાંક ........... થશે. ( $18\,^oC$ તાપમાને શુદ્ધ પાણીનો વિયોજન અંશ $= 1.8 \times 10^{-9}$ )

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જયારે $10 \ mL$,$0.1 \ M$ એસિટિક એસિડ $(pK_a = 5.0)$ નું અનુમાપન $10 \ mL$,$0.1 \ M$ એમોનિયા $(pK_b = 5.0)$ વડે કરવામાં આવે,ત્યારે કયા $pH$ પર સંતુલન બિંદુ (equivalence point) મળશે?

Difficult
View Solution

નિર્બળ દ્વિ-પ્રોટોનિક એસિડ $H_2A$ ના $0.2 \ M$ દ્રાવણના $20 \ mL$ નમૂનાને $0.25 \ M \ NaOH$ સાથે ટાઇટ્રેટ કરવામાં આવે છે. બીજા તુલ્યબિંદુએ દ્રાવણની મોલારિટી કેટલી હશે?

આપેલા કિસ્સાઓમાં ઘન $AgCl_{(s)}$ ની દ્રાવ્યતાનો ક્રમ જણાવો.
$(i)$ શુદ્ધ પાણીમાં
$(ii)$ $0.1 \ M$ $AgNO_3$ ની હાજરીમાં
$(iii)$ $2 \ M$ $KCN$ ના જલીય દ્રાવણની હાજરીમાં
$(iv)$ $1 \ M$ $Ca(CN)_2$ ના જલીય દ્રાવણની હાજરીમાં
$(v)$ $2 \ M$ $NH_3$ ના જલીય દ્રાવણની હાજરીમાં
($AgNO_3$,$KCN$ અને $Ca(CN)_2$ નું $100 \%$ આયનીકરણ અને $NH_3$ તથા $CN^{-}$ સાથે સંકીર્ણ બનવાની પ્રક્રિયા ધ્યાનમાં લો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo