તરંગના પ્રસરણ માટે ગૌણ તરંગિકાઓનો વિચાર સૌપ્રથમ કોણે આપ્યો હતો?

  • A
    ન્યૂટન
  • B
    હાઈગેન્સ
  • C
    મેક્સવેલ
  • D
    ફ્રેનલ

Explore More

Similar Questions

શરૂઆતમાં,સમાંતર નળાકારીય તરંગો $\mu(I) = \mu_0 + \mu_2 I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ એ ધન અચળાંકો છે અને $I$ એ તીવ્રતા છે. જેમ ત્રિજ્યા વધે છે તેમ તીવ્રતા ઘટે છે. જ્યારે તે બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે શું થાય છે?

Difficult
View Solution

પ્રકાશનું એક સમાંતર નળાકારીય કિરણ પુંજ $\mu(I) = \mu_0 + \mu_2 I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ તીવ્રતા છે. જેમ પ્રકાશની તીવ્રતા ઘટે છે,તેમ ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભિક આકાર કેવો હશે?

પ્રકાશનું તરંગ શૂન્યાવકાશમાં $x$-અક્ષની દિશામાં ગતિ કરે છે. નીચેનામાંથી કયું તરંગ અગ્ર (wave front) દર્શાવે છે?

આપેલ તરંગાગ્રહ (wavefront) માં કોઈપણ બે કણો વચ્ચેનો કળા તફાવત (phase difference) . . . . . . rad હોય છે.

પાતળા પ્રિઝમ દ્વારા સમતલ તરંગના વક્રીભવનની સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo