જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું
ટી.એચ. મોર્ગન
ગ્રેગર જે. મેન્ડલ
આલફેડ સ્ટર્ટીવેંત
સટન બોવેરી
ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$ માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.
જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.
$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?
નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R\quad\quad S$