જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું

  • [NEET 2019]
  • A

    ટી.એચ. મોર્ગન

  • B

    ગ્રેગર જે. મેન્ડલ

  • C

    આલફેડ સ્ટર્ટીવેંત

  • D

    સટન બોવેરી

Similar Questions

જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?

  • [NEET 2019]

જનીન નકશા એ છે જે........

તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ

જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો. 

દ્વિસંકરણના સંદર્ભના નીચે આપેલા એકમાંથી સાચું વિધાન પસંદ કરો.