જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું

  • [NEET 2019]
  • A

    ટી.એચ. મોર્ગન

  • B

    ગ્રેગર જે. મેન્ડલ

  • C

    આલફેડ સ્ટર્ટીવેંત

  • D

    સટન બોવેરી

Similar Questions

ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$  માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.

જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

  • [NEET 2016]

માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?

નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R\quad\quad S$