પ્રકાશના પરાવર્તન દરમિયાન તેની આવૃત્તિ,તરંગલંબાઈ કે ઝડપમાં ફેરફાર થતો નથી.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ,શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતાં કેટલા ગણો હોય?

ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા $(R)$ અને કેન્દ્રલંબાઈ $(f)$ વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

$(a)$ નીચેના દરેક કિસ્સામાં વસ્તુને મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર દર્શાવવા માટે કિરણ આકૃતિ દોરો:
$(i)$ બહિર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર $(F)$ ની વચ્ચે.
$(ii)$ બહિર્ગોળ લેન્સના $F$ અને $2F$ ની વચ્ચે.
$(iii)$ બહિર્ગોળ લેન્સના $2F$ પર.
$(b)$ જો લેન્સને અંતર્ગોળ લેન્સ દ્વારા બદલવામાં આવે,તો આ પ્રશ્નના ભાગ $(a)$ ના કિસ્સા $(i)$ અને $(ii)$ માં રચાતા પ્રતિબિંબના પ્રકાર અને સ્થાનમાં શું ફેરફાર થશે? અનુરૂપ કિરણ આકૃતિ દોરો.

શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગોની ઝડપ $km/s$ એકમમાં કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo