ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ માત્ર છે:

  • A
    ઉર્જા સંરક્ષણનો નિયમ
  • B
    દળ સંરક્ષણનો નિયમ
  • C
    વેગમાન સંરક્ષણનો નિયમ
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

એક વાયુને અવાહક પાત્રમાં $10 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $4.2 \ L$ થી $5.2 \ L$ ના પ્રારંભિક કદ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $\Delta E$ કેટલો હશે $:-$

$1 \ bar$ અને $100^{\circ} C$ તાપમાને પાણી માટે $\Delta_{vap} H^{\ominus} = +40.49 \ kJ \ mol^{-1}$ છે. સમાન પરિસ્થિતિમાં આ બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર . . . . . . . . . . $kJ \ mol^{-1}$ છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$)

$H_{2(g)}$ અને $N_{2(g)}$ માંથી $2$ મોલ એમોનિયાના નિર્માણ માટે $\Delta H - \Delta U$ નું મૂલ્ય શું છે?

વિધાન : પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે ; $\Delta H > \Delta E$.
કારણ : એન્થાલ્પી ફેરફાર હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર કરતા વધારે હોય છે.

એક સિસ્ટમ $701 \ J$ ઉષ્માનું શોષણ કરીને આસપાસ પર $394 \ J$ કાર્ય કરે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo