બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $12.8 \ ohm^{-1} \ cm^{2} \ eq^{-1}$ છે. જો અનંત મંદને બેન્ઝોએટ આયન અને $H^{+}$ આયનની તુલ્ય વાહકતા અનુક્રમે $42 \ ohm^{-1} \ cm^{2} \ eq^{-1}$ અને $288.42 \ ohm^{-1} \ cm^{2} \ eq^{-1}$ હોય,તો તેનો વિયોજન અંશ ............. $\%$ છે.

  • A
    $39$
  • B
    $3.9$
  • C
    $0.35$
  • D
    $0.039$

Explore More

Similar Questions

નિર્બળ વિદ્યુતવિભાજ્યમાં વિયોજનની માત્રા ક્યારે વધે છે?

$HCN$ તેના $0.2 \ M$ જલીય દ્રાવણમાં $1 \%$ આયનીકૃત થાય છે. સમાન તાપમાને તેના $0.02 \ M$ જલીય દ્રાવણમાં તેની ટકાવારી આયનીકરણ શું હશે?

પાણીમાં ક્ષારના દ્રાવણની વિદ્યુત વાહકતા શેના પર આધાર રાખે છે?

નિર્બળ વિદ્યુતવિભાજ્યમાં વિયોજનની માત્રા ક્યારે વધે છે?

જો $\alpha$ એ આયનીકરણની માત્રા હોય,$C$ એ નિર્બળ વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા હોય અને $K_a$ એ એસિડ આયનીકરણ અચળાંક હોય,તો $\alpha$,$C$ અને $K_a$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo