સંતુલન $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ એ $25 \ ^oC$ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ હિલિયમ અચળ કદ પર ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$(a)$ $SO_2, Cl_2$ અને $SO_2Cl_2$ ની સાંદ્રતા બદલાય છે
$(b)$ વધુ ક્લોરિન બને છે
$(c)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે
$(d)$ વધુ $SO_2Cl_2$ બને છે

  • A
    $a, b, c, d$
  • B
    $b, c, d$
  • C
    $c, d$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

સંતુલન પર આપેલી ઉષ્માશોષક પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ ધ્યાનમાં લો. સાંદ્રતા અને સમય વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુજબ છે. અસર-$1$ અને અસર-$2$ અનુક્રમે શેના કારણે છે?

સંતુલન પ્રણાલીનું તાપમાન વધારવાથી:

તાપમાનમાં વધારો કરવાથી નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે?

બંધ પાત્રમાં $25 ^circ C$ તાપમાને $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ સંતુલન પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનાની અસરનું વર્ણન કરો:
$(a)$ $H_2$ ઉમેરવાથી
$(b)$ $CH_3OH$ ઉમેરવાથી
$(c)$ $CO$ દૂર કરવાથી
$(d)$ $CH_3OH$ દૂર કરવાથી
પ્રક્રિયાના સંતુલન પર:
$2H_{2(g)} + CO_{(g)} \longleftrightarrow CH_3OH_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo