પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં મુક્ત થતી ઉર્જા મુખ્યત્વે $\qquad$ ને કારણે હોય છે.

  • A
    નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રતિક્રિયા
  • B
    ન્યુક્લિયર વિખંડન
  • C
    ન્યુક્લિયર સંલયન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પરમાણુ બોમ્બ (એટોમિક બોમ્બ) કે હાઈડ્રોજન બોમ્બ,કયું વધુ વિનાશકારી છે?

યુરેનિયમનું એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં થોરિયમ અને હિલિયમના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. તો:

જ્યારે બે ડ્યુટેરિયમ ન્યુક્લિયસ જોડાઈને ટ્રિટિયમ ન્યુક્લિયસ બનાવે છે,ત્યારે બીજું કયું ઉત્પાદન મુક્ત થાય છે?

જ્યારે $_3^7Li$ ન્યુક્લિયસ પર પ્રોટોનનો મારો ચલાવવામાં આવે છે અને પરિણામી ન્યુક્લિયસ $_4^8Be$ મળે છે, ત્યારે ઉત્સર્જિત કણો કયા હશે?

ડયુટેરોન $(_1^2H)$ અને હિલીયમ $(_2^4He)$ ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જ્યારે બે ડયુટેરોન ન્યુક્લિયસ ભેગા થઈને એક હિલીયમ ન્યુક્લિયસ બનાવે ત્યારે મુક્ત થતી ઊર્જા $MeV$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo