$0.10 \ m$ જલીય $CrCl_{3} \cdot xNH_{3}$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો એ $0.05 \ m$ જલીય $CaCl_{2}$ દ્રાવણ કરતા બમણો છે. $x$ નું મૂલ્ય કેટલું થશે?.........
[ધારો કે સંકીર્ણ અને $CaCl_{2}$ નું $100 \%$ આયનીકરણ થાય છે,$Cr$ નો સવર્ગ આંક $6$ છે,અને બધા $NH_{3}$ અણુઓ સવર્ગ સ્ફિયરની અંદર હાજર છે $]$

  • A
    $10$
  • B
    $5$
  • C
    $12$
  • D
    $15$

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $(HX)$ નું $0.5 \ m$ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારણબિંદુમાં થતો ઘટાડો ....... $K$ છે.

નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હશે?

નીચેના વિધાનોનું અવલોકન કરો:
વિધાન-$I$: $0.1 \ M$ યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ $0.1 \ M$ $KCl$ ના દ્રાવણ કરતા ઓછું હોય છે.
વિધાન-$II$: ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ દ્રાવ્યના મોલર દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે:

પોટેશિયમ ફેરોસાયનાઈડના જલીય દ્રાવણમાં ક્ષારના વિયોજનની માત્રા $80\%$ છે,તો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કેટલું થશે?

નીચેનામાંથી કયું અ-વિદ્યુતવિભાજ્ય (non-electrolyte) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo