અસંયોગીજનન (Parthenogenesis) નો ગેરફાયદો શું છે?

  • A
    બહુગુણિત (Polyploid) પેઢીની સ્થાપના
  • B
    વસ્તીમાં વિવિધતાનો નાશ
  • C
    પ્રજનનનું માધ્યમ
  • D
    જનીનોના નવા અને ફાયદાકારક સંયોજનોના ઉદભવને પ્રોત્સાહન આપતું નથી

Explore More

Similar Questions

જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?

$A$: અનાજ (Cereals) એ એકવાર ફળ આપતી (monocarpic) વનસ્પતિઓ છે.
$R$: તેઓમાં સ્પષ્ટ કિશોરાવસ્થા,પ્રજનન અવસ્થા અને જીર્ણતા અવસ્થા જોવા મળે છે.

જો એક અફલિત અંડકોષને માઇક્રો-નીડલ (સૂક્ષ્મ સોય) વડે ટોચવામાં આવે,તો તે

નીચેનામાંથી કયા સજીવનો જીવનકાળ સૌથી વધુ છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (પ્રજનનની રીત)
$P$. ફૂગ$I$. કલિકાસર્જન
$Q$. યીસ્ટ અને હાઈડ્રા$II$. સાચું પુનઃસર્જન
$R$. પ્લેનેરિયા$III$. અલિંગી બીજાણુઓ
$S$. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ$IV$. અવખંડન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo