કોષના પ્રવાહીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા પોટેશિયમ આયનોના સંદર્ભમાં $I$ થી $III$ પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રિય કરે છે
$II.$ તેઓ $ATP$ ઉત્પન્ન કરવા માટે ગ્લુકોઝના ઓક્સિડેશનમાં ભાગ લે છે
$III.$ સોડિયમ આયનો સાથે મળીને,તેઓ ચેતા સંકેતોના પ્રસારણ માટે જવાબદાર છે

  • A
    માત્ર $I$ અને $II$
  • B
    માત્ર $I$ અને $III$
  • C
    $I, II$ અને $III$
  • D
    માત્ર $III$

Explore More

Similar Questions

સોડિયમ ઓક્સાઇડ $(Na_2O)$ ક્યારે ઉત્પન્ન થાય છે?

નીચેની પ્રક્રિયામાંથી $A$ અને $B$ ને ઓળખો: $NaNO_3 \xrightarrow{\Delta} A + B$

એક ધાતુ $(A)$ ને નાઈટ્રોજન વાયુમાં ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે. $(B)$ ની $H_{2}O$ સાથે પ્રક્રિયા કરતા રંગહીન વાયુ મળે છે,જે $CuSO_{4}$ ના દ્રાવણમાંથી પસાર કરતા ઘેરા વાદળી-જાંબલી રંગનું દ્રાવણ મળે છે. $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

એક ધાતુ $X$ ને નાઈટ્રોજનના પ્રવાહમાં ગરમ કરતાં $Y$ મળે છે. $Y$ ની ${H_2}O$ સાથે પ્રક્રિયા કરતાં તે રંગવિહીન વાયુ આપે છે,જેને $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરતાં વાદળી રંગ મળે છે. તો $Y$ શું હશે?

પાણીમાં $Na_2SO_4$,$BeSO_4$,$MgSO_4$ અને $BaSO_4$ ની દ્રાવ્યતાનો ક્રમ નીચે મુજબ છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo