વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વાહકતા મંદન કરવાથી ઘટે છે,તેનું કારણ શું છે?

  • A
    એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો
  • B
    આયનોની આયનીય ગતિશીલતામાં વધારો
  • C
    આયનીકરણની ટકાવારીમાં વધારો
  • D
    એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં વધારો

Explore More

Similar Questions

$...........$ $M$ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે મોલર વાહકતા મહત્તમ હોય છે.

$\Lambda_m^o$ અને $\Lambda_m^c$ ના સંદર્ભમાં નિર્બળ એસિડ $(HA)$ નો આયનીકરણ અચળાંક શોધો. (આપેલ છે કે $\alpha$ ને $1$ ની સાપેક્ષમાં અવગણી શકાય નહીં)

જો $0.08 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $2 \times 10^{-2} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા કેટલી થાય?

$23 \ ^oC$ તાપમાને $0.1 \ N \ KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. સમાન તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55 \ \Omega$ માલૂમ પડ્યો હતો. તો કોષ અચળાંક .............. $cm^{-1}$ થશે.

$NaCl$ ના ડેસીમોલર દ્રાવણનો અવરોધ $30 \ \Omega$ છે. જો કોષ અચળાંક $0.33 \ cm^{-1}$ હોય,તો દ્રાવણની વાહકતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo