$1 \, atm$ અને $273 \, K$ તાપમાને વાયુનો સંકોચનીયતા અવયવ $(Z)$ એક કરતા વધારે છે. તેથી:

  • A
    $V_m > 22.4 \, L$
  • B
    $V_m < 22.4 \, L$
  • C
    $V_m = 22.4 \, L$
  • D
    $V_m = 44.82 \, L$

Explore More

Similar Questions

વાયુ આદર્શ વાયુ પ્રકૃતિથી વિચલિત થાય છે કારણ કે અણુઓ

$1 \ atm$ અને $750 \ K$ તાપમાને વાયુ $A$ ની ઘનતા $0.3 \ g/L$ છે. જો $A$ નું આણ્વીય દળ $27 \ g/mol$ હોય,તો સાચું વિધાન પસંદ કરો -

જ્યારે હિલિયમ વાયુને શૂન્યાવકાશમાં વિસ્તરવા દેવામાં આવે છે,ત્યારે ગરમ થવાની અસર જોવા મળે છે. તેનું કારણ શું છે? ($He$ ને બિન-આદર્શ વાયુ તરીકે ધારો)

જો કોઈ વાયુનું વ્યસ્ત તાપમાન (inversion temperature) $-80\,^{\circ}C$ હોય,તો તે Joule-Thomson અસર હેઠળ ............... $K$ તાપમાને ઠંડક ઉત્પન્ન કરશે.

$1$ મોલ વાસ્તવિક વાયુ માટે અચળ તાપમાન $T$ પર,$PV$ વિરુદ્ધ $P$ નો આલેખ $PV$ અક્ષને $20$ પર છેદે છે. તેથી તાપમાન $T$ કેટલું હશે? ($R$ = સાર્વત્રિક વાયુ અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo