મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રુધિરકેશિકાગુક્ધ ગાળણમાં મોટા પ્રમાણમાં પાણી, યુરિયા, યુરિક એસિડ, ક્રિએદીનાઈન, એમિનો એસિડ, ગલુુકોઝ, , $\mathrm{Na}^{+}$,

$\mathrm{K}^{+}$, વિટામિન્સ, અંત:સ્રાવ વગેરે હોય છે.

મૂત્રનું નિર્માંધ પુનઃ: શોષણુ અને સ્રાવના પરિણામે થાય છે. જેમાં યુરિયા, ક્રિએટીન એમોનિયા, યુરિક ઍસિડ, ઓક્ઝોલિક એસિડ, વિટામિન્સ, અંતઃસ્ત્રાવો વગેરે જોવા મળે છે.આમ, રુધિરકેશિકાગુદ્ધ ગાળણ અને મૂત્રનું બંધારણ જુદું હોય છે.

Similar Questions

જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :

  • [NEET 2024]

આપેલ રચનામાં કઈ મુખ્ય ક્રિયા થાય છે ?

માનવ ઉત્સર્ગએકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કર્યું વિધાન ચોક્કસ રીતે વર્ણવે છે ?

નીચેની આકૃતિ મૂત્રપિંડનો ઉભોછેદ છે. તેમાં રિનલ કોલમ કઈ છે?

નીચેનામાંથી કયો રીનલ પિરામિડનો ભાગ નથી?

  • [AIPMT 2011]