એનિલીનનું ઉત્કલનબિંદુ $457 \ K$ છે. સાદા નિસ્યંદન અને વરાળ નિસ્યંદનમાં એનિલીન કયા તાપમાને ઉકળે છે?

  • A
    સાદું નિસ્યંદન: $457 \ K$,વરાળ નિસ્યંદન: $373 \ K$
  • B
    સાદું નિસ્યંદન: $373 \ K$,વરાળ નિસ્યંદન: $457 \ K$
  • C
    સાદું નિસ્યંદન: $457 \ K$,વરાળ નિસ્યંદન: $457 \ K$
  • D
    સાદું નિસ્યંદન: $373 \ K$,વરાળ નિસ્યંદન: $373 \ K$

Explore More

Similar Questions

નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.

વિભેદક નિષ્કર્ષણ (differential extraction) પદ્ધતિમાં જલીય દ્રાવણમાં કેવા પ્રકારનું દ્રાવક ઉમેરવામાં આવે છે?

$ortho$- અને $para$-નાઈટ્રોફિનોલના $1:1$ મિશ્રણને અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?

$n$-પેન્ટેન અને ટોલ્યુઈનના મિશ્રણને અલગ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ યોગ્ય છે?

ક્રોમેટોગ્રાફીના પ્રકારો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo