કિડનીમાંથી પરિભ્રમણ કર્યા પછી રુધિરના કયા ઘટકોની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી?

  • A
    યુરિયા અને ગ્લુકોઝ
  • B
    ગ્લુકોઝ અને પ્રોટીન
  • C
    યુરિયા અને પ્રોટીન
  • D
    યુરિયા અને યુરિક એસિડ

Explore More

Similar Questions

ગ્લોમેરુલસમાં નેટ ફિલ્ટરેશન પ્રેશર $(NFP)$ અથવા દબાણ ઢાળ નીચેનામાંથી કયા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે?

અલ્ટ્રાફિલ્ટ્રેશન (અતિગાળણ) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયા વિધાનો અયોગ્ય $(INCORRECT)$ છે?
$i$. ગ્લોમેર્યુલર કેશિકાઓ અત્યંત પાતળી દીવાલ ધરાવે છે.
$ii$. એફરન્ટ આર્ટેરિઓલનો વ્યાસ એફરન્ટ આર્ટેરિઓલ કરતા વધારે હોય છે.
$iii$. ગ્લોમેર્યુલર ગાળણ એ પ્રોટીનવિહીન પ્લાઝ્મા છે અને તે સ્વભાવે એસિડિક છે.
$iv$. $PCT$ કોષો સલ્ફેટ્સ અને નાઈટ્રેટ્સ જેવા લો-થ્રેશોલ્ડ પદાર્થોનું સાંદ્રતા ઢાળની વિરુદ્ધ સક્રિય રીતે પુનઃશોષણ કરે છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

$A :$ ઇન્યુલિનનો ઉપયોગ કિડનીના કાર્ય,ખાસ કરીને ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ ના પરીક્ષણ માટે થાય છે.
$R :$ ઇન્યુલિન એ ફ્રુક્ટન સંગ્રહિત પોલિસેકેરાઇડ છે.

એક સ્વસ્થ વ્યક્તિમાં $GFR$ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo