બેકિલયસ ટ્યુરિંગિએન્સિસનાં બેક્ટરીયમનો સમકાલીન જીવવિજ્ઞાનમાં શેનાં રીતે ઉપયોગમાં લેવામાં આવે છે?
જૈવશાસ્ત્ર
જૈવજંતુનાશક દવાઓ
જૈવિક નિંદણ
જળ પ્રદુષણનું સૂચક
બીટી જનીનની પસંદગી પ્રયોગમાં .........પર આધાર રાખે છે.
પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?
સસ્પેન્શન સંવર્ધન પદ્ધતિમાં કોષોના સમૂહને પ્રવાહી માધ્યમમાં કેવા રાખવામાં આવે છે?
વૈજ્ઞાનિકો દ્વારા સૌથી વધુ કયાં પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવ્યા છે?
રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકનું કાર્ય ......