ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમનું કોણીય અંતર માપવામાં આવે છે. સ્લિટને $6000 Å$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટને બીજી તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો કોણીય અંતર $20 \%$ ઘટે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

  • A
    $6400$
  • B
    $5600$
  • C
    $4800$
  • D
    $4400$

Explore More

Similar Questions

Fraunhofer વિવર્તન (diffraction) થવા માટે:

જ્યારે એપર્ચર $ 4 \,mm $ હોય અને પ્રકાશની તરંગલંબાઇ $ 400 \,nm $ હોય,ત્યારે કેટલા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર (ray optics) એક સારું અંદાજ છે ($\,m$ માં)?

ફ્રોનહોફર સ્પેક્ટ્રમ એ એક ........... છે.

બે ટેકરીઓ પર આવેલા બે ટાવર એકબીજાથી $40 \, km$ દૂર છે. તેમને જોડતી રેખા ટાવરોની વચ્ચે આવેલી એક ટેકરીથી $50 \, m$ ઉપરથી પસાર થાય છે. રેડિયો તરંગોની સૌથી લાંબી તરંગલંબાઇ ($cm$ માં) કેટલી હશે,જે વિવર્તનની નોંધપાત્ર અસરો વિના ટાવરો વચ્ચે મોકલી શકાય?

ફ્રૉનહોફર વિવર્તનના પ્રયોગમાં,$L$ એ પડદા અને અવરોધ વચ્ચેનું અંતર છે,$b$ એ અવરોધનું કદ છે અને $\lambda$ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ છે. ફ્રૉનહોફર વિવર્તનની લાગુ પડવાની સામાન્ય શરત કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo