જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી $1.6 \; \mathring{A}$ અંતરે હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે? $(m_{e} \simeq 9 \times 10^{-31} \; kg, e = 1.6 \times 10^{-19} \; C)$. ($\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \; Nm^{2} C^{-2}$ લો)

  • A
    $10^{25} \; m/s^{2}$
  • B
    $10^{24} \; m/s^{2}$
  • C
    $10^{23} \; m/s^{2}$
  • D
    $10^{22} \; m/s^{2}$

Explore More

Similar Questions

$\text{+1 } \mu C$ ના ત્રણ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો કોઈપણ બે વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષી બળ $F$ હોય, તો કોઈપણ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

સમાન વિદ્યુતભાર ધરાવતા બે દડા $-10^{\circ} C$ તાપમાને બરફના પાત્રમાં એકબીજાથી $25 \ cm$ અંતરે રાખેલા છે. જ્યારે તે $0^{\circ} C$ તાપમાને પાણીમાં ફેરવાય છે,ત્યારે તેમની વચ્ચેનું આંતરક્રિયા બળ સમાન રહે તે માટે દડાઓને $5 \ cm$ અંતરે લાવવામાં આવે છે. જો $0^{\circ} C$ તાપમાને પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $80$ હોય,તો $-10^{\circ} C$ તાપમાને બરફનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

એક વિદ્યુતભારીત ધાતુનો ગોળો $A$ નાયલોનના દોરા વડે લટકાવેલ છે. અવાહક હાથા વડે પકડેલ બીજો એક વિદ્યુતભારીત ધાતુનો ગોળો $B$,$A$ ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $10 \, cm$ થાય,જે આકૃતિ $(a)$ માં દર્શાવેલ છે. $A$ નું પરિણામી અપાકર્ષણ નોંધવામાં આવે છે (ઉદાહરણ તરીકે,પ્રકાશનું કિરણ પાડીને પડદા પર તેના પડછાયાનું વિચલન માપીને). આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ,ગોળા $A$ અને $B$ ને અનુક્રમે વિદ્યુતભાર રહિત ગોળા $C$ અને $D$ વડે સ્પર્શ કરાવવામાં આવે છે. ત્યારબાદ $C$ અને $D$ ને દૂર કરવામાં આવે છે અને $B$ ને $A$ ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $5.0 \, cm$ થાય,જે આકૃતિ $(c)$ માં દર્શાવેલ છે. કુલંબના નિયમના આધારે $A$ નું અપેક્ષિત અપાકર્ષણ કેટલું હશે? ગોળા $A$ અને $C$ તથા ગોળા $B$ અને $D$ સમાન કદના છે. તેમના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીમાં $A$ અને $B$ ના કદને અવગણો.

જ્યારે હવાને $K$ અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે '$d$' અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચેનું મહત્તમ આકર્ષણ બળ . . . . . . થાય છે.

બે બિંદુવત વિદ્યુતભારો $+Q$ અને $+q$ એકબીજાને $100 \,N$ ના બળથી અપાકર્ષે છે. તેમની વચ્ચેનું અંતર અચળ રાખીને, જો $Q$ માં $10 \%$ નો વધારો કરવામાં આવે અને $q$ માં $10 \%$ નો ઘટાડો કરવામાં આવે, તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo