કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા $.....$ હોય છે.

  • A
    $1$
  • B
    $ > 1$
  • C
    $ < 1$
  • D
    $0$

Explore More

Similar Questions

જ્યારે સમતલ અરીસાને અમુક ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પરાવર્તિત કિરણ બમણા ખૂણે ફરે છે અને પ્રતિબિંબનું કદ

અરીસાથી અંતર માપવા માટે વપરાતી સંજ્ઞા પ્રણાલી જણાવો.

$10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ દીવાલથી $12 \ cm$ દૂર મૂકવામાં આવ્યો છે. દીવાલ પર વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને લેન્સથી કેટલી દૂર મૂકવી જોઈએ ($cm$ માં)?

$3.0 \text{ cm}$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $7.5 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. પ્રતિબિંબ લેન્સથી $5.0 \text{ cm}$ અંતરે રચાય છે. $(i)$ વસ્તુનું અંતર અને $(ii)$ પ્રતિબિંબનું કદ તથા પ્રકાર શોધો.

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ આઈપીસની સરખામણીમાં કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo