એક આદર્શ વાયુનો $C_p$ $10.314 \ J \ mol^{-1} \ K^{-1}$ છે. આ વાયુના એક મોલને $p \ atm$ ના અચળ દબાણ વિરુદ્ધ વિસ્તરણ કરવામાં આવે છે. વિસ્તરણ દરમિયાન તાપમાનમાં ફેરફાર $1.0 \ K$ છે. $q$ ( $J$ માં) અને $\Delta H$ ( $J \ mol^{-1}$ માં) ના મૂલ્યો અનુક્રમે છે

  • A
    $10.314, 10.314$
  • B
    $2.000, 10.314$
  • C
    $10.314, 2.000$
  • D
    $2.000, 2.000$

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાને પાણી માટે ગલન એન્થાલ્પી અને બાષ્પીભવન એન્થાલ્પી અનુક્રમે $6.01 \ kJ \ mol^{-1}$ અને $45.07 \ kJ \ mol^{-1}$ છે. $0^{\circ}C$ તાપમાને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કેટલી થાય?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. $A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $\Delta_{r} G$ શૂન્ય હોય છે.
$II$. તાપમાન નિરપેક્ષ શૂન્યની નજીક પહોંચતા શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થોની એન્ટ્રોપી શૂન્યની નજીક પહોંચે છે.
$III$. પ્રક્રિયાની $\Delta U$ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે.

$6 \ mol$ ઓક્ટેન હવામાં સળગાવવામાં આવે ત્યારે કેટલી $kJ$ ઉર્જા મુક્ત થાય છે? $CO_{2(g)}$,$H_2O_{(g)}$ અને $C_8H_{18(l)}$ માટે $\Delta H_f^o$ અનુક્રમે $-490$,$-240$,અને $+160 \ kJ/mol$ આપેલ છે.

નીચેનામાંથી કયું હંમેશા ઋણ હોતું નથી?

$50 \ mL$ $0.01 \ M$ $Ca(OH)_2$ જ્યારે $25 \ mL$ $0.01 \ M$ $HCl$ સાથે પ્રક્રિયા કરે ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર ગણો. આપેલ છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણ માટે $\Delta H^o = -13.7 \ kcal \ mol^{-1}$ છે. ($kcal$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo