બેક્ટરિયામાં પોલિપેપ્ટાઈડ સંશ્લેષણનો અંત સુકોષકેન્દ્રીથી કેવી રીતે અલગ છે? 

  • A

    ભિન્ન સમાપ્તિ સંકેતો

  • B

    $GTP$ આધારિત

  • C

    એક કરતાં વધારે પ્રકારનાં રિલિઝિંગ ફેક્ટર સાંકળે

  • D

    આપેલા તમામ

Similar Questions

આપેલા ન્યુક્લિઓટાઇડમાંથી બાદ કરાતા એક જ શકય એમિનો એસિડના અનુક્રમ મળે છે. પણ બહુવિધ ન્યુકિલઓટાઇડ અનુક્રમ, એક જ એમિનો એસિડમાંથી બાદ થઈ શકે છે. આ ઘટના સમજાવો. 

આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે 

$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.

$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.

$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી.  પરંતુ કેપિંગ જરૂરી છે.

પ્રતિસંકેતો ધરાવનાર $RNA$ :

પ્રત્યાંકન એકમમાં કઈ શૃંખલા અનુક્રમે ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલા તરીકે હોય છે ?

ચોક્કસ પ્રકારના એમિનો ઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી રિબોઝોમ પર ગોઠવનાર $RNA :$