એસિડિક માધ્યમમાં સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જળવિભાજન પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ થાય છે,જેનો અર્ધ-આયુષ્ય સમય $t_{1/2} = 3 \text{ કલાક}$ છે. $6 \text{ કલાક}$ પછી બાકી રહેલા સુક્રોઝની ટકાવારી કેટલી હશે? (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $\log 2 = 0.3010$ અને $\log 3 = 0.4771$)

  • A
    $25$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $100$

Explore More

Similar Questions

$10 \ g$ બે વાયુઓ $A_2$ (આણ્વીય દળ $= 20$) અને $B_2$ (આણ્વીય દળ $= 30$) નું મિશ્રણ,જે પ્રથમ ક્રમની ગતિશાસ્ત્ર દ્વારા વિઘટન પામે છે,તેને એક પાત્રમાં લેવામાં આવ્યું હતું. $A_2$ અને $B_2$ ના વિઘટનનો અર્ધ-આયુષ્ય સમય અનુક્રમે $2 \ hours$ અને $3 \ hours$ છે. $6 \ hours$ પછી,$A_2$ અને $B_2$ ના મિશ્રણનું વજન $2 \ g$ માલૂમ પડે છે. શરૂઆતના મિશ્રણમાં $A_2$ નું વજન $g$ માં શોધો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.05 \ M$ છે. $45 \ minutes$ પછી તે $0.015 \ M$ જેટલી ઘટે છે. અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ ની ગણતરી કરો ($min$ માં)?

એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને $90\%$ પૂર્ણ થવા લાગતો સમય આશરે ......... હોય છે.

$SO_2Cl_2$ ને તેના પ્રારંભિક જથ્થાના અડધા ભાગમાં વિઘટિત થવા માટે લાગતો સમય $40 \ minutes$ છે. જો આ વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય,તો પ્રક્રિયાનો વેગ અચળાંક શું હશે?

$C_4H_8 (\text{Cyclobutane}) \xrightarrow{\text{Heat}} 2C_2H_4$ દ્વારા ઇથિલિન ઉત્પન્ન થાય છે. વેગ અચળાંક $2.3 \times 10^{-4} \text{ s}^{-1}$ છે. પ્રક્રિયા મિશ્રણમાં ઇથિલિન અને સાયક્લોબ્યુટેનનો મોલર ગુણોત્તર $1$ થાય તે માટે કેટલો સમય લાગશે? ...... $\text{min}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo