વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

726-669

  • [AIPMT 2009]
  • A

    આનુવંશિક સ્થિતિ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ છે

  • B

    વંશાવળીનો નકશો ખોટો છે. કારણ કે આવું શક્ય નથી.

  • C

    પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ જેવા કે હિમોફીલીયા

  • D

    લિંગ સંકલિત આનુવંશિકતા એ જન્મજાત ચયાપચયિક ખામીઓ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા છે.

Similar Questions

સિકલ સેલ એનિમિયા ન હોય તેવા દંપતિને પ્રથમ સંતાન સિકલ સેલ એનિમિક છે. તો બીજુ સંતાન સિકલ સેલ આવવાની સંભાવના કેટલી ?

નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?

  • [NEET 2016]

પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.

નીચેનામાંથી કઈ સ્થિતિ એવી છે, જે સ્વયં હાનિકારક છે, પરંતુ તે મચ્છર દ્વારા ફેલાતા એક સંક્રમણ રોગનો બચાવ પણ કરે છે. તે.... છે.

જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?

  • [NEET 2013]