વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
આનુવંશિક સ્થિતિ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ છે
વંશાવળીનો નકશો ખોટો છે. કારણ કે આવું શક્ય નથી.
પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ જેવા કે હિમોફીલીયા
લિંગ સંકલિત આનુવંશિકતા એ જન્મજાત ચયાપચયિક ખામીઓ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા છે.
નીચે આપેલ સંકેત શું દર્શાવે છે ?
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
આપેલ વંશાવલી શું દર્શાવે છે?
નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?
ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.