આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. આ જ્ઞાન મનુષ્યને ઈ.સ. પૂર્વે $8000 - 1000$ $B.C.$માં પ્રાપ્ત થયું.

ઘોડાઓ, ગધેડાઓમાં અને ખચ્ચરમાં પસંદગીપાત્ર સંકરણ આશરે $6000$ વર્ષો પહેલાં પણ બેબિલોન અને એસ્ટિરિયાની પ્રાચીન સંસ્કૃતિ દ્વારા કરાવવામાં આવતું હતું.

તેમણે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉપસ્થિત વન્ય વસતિનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી તેમનું પ્રજનન કરાવ્યું તથા ઇચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કર્યા.

ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ (પૂર્વજ) વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતો (પંજાબની શાહિવાલ ગાય).

આમ, કહી શકાય કે પૂર્વજો લક્ષણોનાં વારસાગમન અને ભિન્નતા વિશે જ્ઞાન ધરાવતા હતા પણ ઘટનાઓના વૈજ્ઞાનિક સંદર્ભની માહિતી ખૂબ ઓછી હતી.

Similar Questions

મેન્ડલ પ્રમાણે "કારક અથવા જનીન".......

આનુવંશિકતા એટલે .........

.......... આનુવંશિક્તાનો એકમ છે.

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ જનીનવિધા (genetics)

$2.$ આનુવંશિકતા (Heredity) 

મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?