એક જ જનીન દ્વારા વધારે અસરો દર્શાવવાની ધટના
અપૂર્ણ પ્રભૂતા
પ્લીઓટ્રોપીસમ
સહ પ્રભાવિતા
અસંયોગીજનન
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.
કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.
$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
$DNA$ ના ટૂકડામાં ઉમેરો અથવા લોપના પરિણામે
જ્યારે બે મુક્ત રીતે અભિવ્યક્તિ દર્શાવતા પ્રભાવી જનીનો એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા કોઈ ખાસ પ્રકારનો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે, પરંતુ તેઓ જ્યારે એકલા હોય ત્યારે તે સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરી શકતા નથી. આવા પ્રકારનાં જનીનને ..... કહે છે.