સ્વાન (Schwann) સાથે સંબંધિત વિધાનો પસંદ કરો.
$(i)$ તેમણે અહેવાલ આપ્યો કે કોષોમાં એક પાતળું બાહ્ય પડ હોય છે જેને આજે કોષરસસ્તર (plasma membrane) તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ કોષદીવાલ એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે.
$(iii)$ વનસ્પતિઓ અને પ્રાણીઓનું શરીર કોષો અને કોષોની નીપજોનું બનેલું છે.

  • A
    માત્ર $(i)$
  • B
    માત્ર $(iii)$
  • C
    $(i)$ અને $(iii)$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કોષવાદ $1839$ માં સ્લીડન અને શ્વાન દ્વારા આપવામાં આવ્યો હતો. આ સિદ્ધાંત મુજબ,તમામ સજીવો કોષોના બનેલા છે અને કોષ એ જીવનનો પાયાનો એકમ છે. આ સિદ્ધાંતે વિજ્ઞાનના ક્ષેત્રમાં કેવી રીતે મદદ કરી?

સજીવોમાં જૈવિક આયોજનનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

જીવનનો ભૌતિક આધાર ....... છે.

કોષ એ તમામ સજીવોનો પાયાનો,રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે કારણ કે

શ્વૉન $(Schwann)$ દ્વારા અવલોકન કરાયેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo