નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોના સંશ્લેષણ અને નિકાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું સંશ્લેષણ મૂત્રપિંડમાં થાય છે અને નિકાલ યકૃતમાં થાય છે.
  • B
    નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું સંશ્લેષણ મૂત્રપિંડમાં થાય છે અને નિકાલ પણ મૂત્રપિંડ દ્વારા થાય છે.
  • C
    નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું સંશ્લેષણ યકૃતમાં થાય છે અને નિકાલ પિત્તરસ દ્વારા થાય છે.
  • D
    નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું સંશ્લેષણ યકૃતમાં થાય છે અને નિકાલ મૂત્રપિંડ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

એક પુખ્ત માનવી દ્વારા સરેરાશ દરરોજ કેટલું યુરિયા ઉત્સર્જિત થાય છે?

$10 \text{ g}$ યુરિક એસિડના ઉત્સર્જન માટે કેટલા પાણીની જરૂર પડે છે?

સંધિપાદ (Arthropods) નું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય કયું છે?

યુરિક એસિડ $P$ છે અને તેથી તેના નિકાલ માટે $Q$ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે.

મગર ઉત્સર્ગઘટક તરીકે મુખ્યત્વે શેનો ત્યાગ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo