કણાભસૂત્ર (mitochondria) ના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A
    તેઓ ભાજન (fission) દ્વારા વિભાજન પામે છે.
  • B
    તેના આધારકમાં એકલ વર્તુળાકાર $DNA$ હોય છે.
  • C
    ક્રિસ્ટી સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે.
  • D
    તેઓ $ATP$ ના સ્વરૂપમાં કોષીય ઉર્જા ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A$ શાનું સૂચન કરે છે?

$S -$ વિધાન: $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે.
$R -$ કારણ: કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસ માટે જરૂરી ઉત્સેચકો આવેલા છે.

આપેલ પ્રાણી કોષની આકૃતિમાં, એક અંગિકાને $A$ તરીકે દર્શાવવામાં આવી છે. આપેલ વિકલ્પોમાંથી અંગિકા '$A$' ની સાચી ઓળખ અને કાર્ય પસંદ કરો.

કણાભસૂત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

વિધાન : કણાભસૂત્ર અને હરિતકણ અર્ધ-સ્વાયત્ત અંગિકાઓ છે.
કારણ : તેઓ પૂર્વ-અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં $DNA$ હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની મશીનરીનો અભાવ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo