નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે સાચા વિધાનો પસંદ કરો :-

  • A
    તેમની ઊંચી સાંદ્રતાએ વિયોજનની માત્રા વધારે હોય છે
  • B
    મંદન સાથે $\Lambda_m$ માં થતો ફેરફાર એ વિયોજનની માત્રામાં ઘટાડો અને દ્રાવણમાં રહેલા આયનોની સંખ્યાને કારણે છે
  • C
    ઊંચી સાંદ્રતાની નજીક મંદન પર $\Lambda_m$ ઝડપથી વધે છે
  • D
    અનંત મંદને,વિદ્યુતવિભાજ્ય સંપૂર્ણપણે વિયોજિત થાય છે પરંતુ આવી ઓછી સાંદ્રતાએ દ્રાવણની વાહકતા ઓછી હોય છે અને તેને ચોકસાઈપૂર્વક માપી શકાતી નથી

Explore More

Similar Questions

પાણીમાં $HCl$ નું દ્રાવણ સારું વાહક છે જ્યારે વાયુરૂપ હાઇડ્રોજન ક્લોરાઇડ નથી. આનું કારણ એ છે કે

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે?

પ્રબળ વિદ્યુતવિભાજ્ય એટલે શું......

$25\,^{\circ}C$ તાપમાને $0.1\, M$ એમોનિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54\, \Omega^{-1}\, cm^2\, mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238\, \Omega^{-1}\, cm^2\, mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ............ $\%$ છે.

$CH_3COOH$ $(K_a = 1.8 \times 10^{-5})$ ના $0.2 \ M$ સાંદ્રતા ધરાવતા $300 \ mL$ દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ જેથી એસિડના આયનીકરણની માત્રા $(\alpha)$ બમણી થાય ($mL$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo