પાણીમાં $HCl$ નું દ્રાવણ સારું વાહક છે જ્યારે વાયુરૂપ હાઇડ્રોજન ક્લોરાઇડ નથી. આનું કારણ એ છે કે

  • A
    પાણી વિદ્યુતનું સારું વાહક છે
  • B
    પાણીમાં $HCl$ આયનીકરણ પામે છે
  • C
    વાયુ વિદ્યુતનું વહન કરી શકતો નથી પરંતુ પાણી કરી શકે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HA$ માટે,ઓસ્ટવાલ્ડનો મંદનનો નિયમ કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી કારણ કે તે

પ્રબળ વિદ્યુતવિભાજ્યનું ઉદાહરણ કયું છે?

$0.05 \ M$ નિર્બળ વિદ્યુતવિભાજ્યના દ્રાવણની ટકાવારી વિયોજન ગણો,જો તેની મોલર વાહકતા અને અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $3.3 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને $132 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય. ($\%$ માં)

ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ પ્રબળ વિદ્યુતવિભાજ્યોને લાગુ પાડી શકાતો નથી,કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo