રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.

  • A

    આ ખામી માટેના જનીન દૈહિક રંગસૂત્ર પર હાજર હોય છે.

  • B

    $21$ મી જોડ રંગસૂત્રમાં હાજર જનીનો માં વિકૃતી આવે છે.

  • C

    અસામાન્ય હિમોગ્લોબીન અણુ નિર્માણ થાય છે.

  • D

    $8\%$ પુરૂષોમાં અને $0.4\%$ સ્ત્રીઓમાં જોવા મળે છે.

Similar Questions

દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?

રંગઅંધ પુત્રી ત્યારે જન્મે ત્યારે ..... હોય.

પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.

એક સામાન્ય સ્ત્રી જેના પિતા રંગઅંધ હતા તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેના પુત્રો કેવા હશે?

  • [AIPMT 2004]

નીચેનામાંથી કયું જાતિ સંકલિત રોગોનું ઉદાહરણ નથી?

  • [AIPMT 2002]