સાચું ન હોય તેવું જોડકું પસંદ કરો

  • A

    અરાવલી ટેકરીઓ -ગુજરાત

  • B

    ખાસી અને જૈન્તીયા ટેકરીઓ -મેઘાલયા 

  • C

    સગુજા - મધ્ય પ્રદેશ

  • D

    વેસ્ટર્ન ઘાટ - કર્ણાટક, મેઘાલયા

Similar Questions

જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • [AIPMT 2012]

સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:

  • [NEET 2022]

એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :

  • [NEET 2024]

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં લુપ્ત થતાં પ્રાણીઓને કુદરતી વસવાટમાંથી બહાર લઈ જઈ અને તેમને ચોક્કસ જગ્યાએ મુકવામાં આવે છે.

ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?

  • [AIPMT 2005]