ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે કારણ કે:

  • A
    આ સમયે વિવર્તન લાલ કિરણોને પૃથ્વી પર મોકલે છે
  • B
    ધૂળના રજકણો અને હવાના અણુઓ દ્વારા થતું પ્રકીર્ણન જવાબદાર છે
  • C
    વક્રીભવન જવાબદાર છે
  • D
    ધ્રુવીભવન જવાબદાર છે

Explore More

Similar Questions

રેલેના મત મુજબ, જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશની તરંગલંબાઈની $n$ ઘાત ના પ્રમાણમાં હોય છે. તો '$n$' નું મૂલ્ય કેટલું થાય?

પ્રકાશના પ્રકીર્ણન દરમિયાન, પ્રકીર્ણનનું પ્રમાણ પ્રકાશની તરંગલંબાઇના . . . . . . ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

રેલે સ્કેટરિંગ (Rayleigh scattering) એટલે શું?

આપેલ દિશામાં,એક પ્રકીર્ણન પદાર્થ દ્વારા બે પ્રકાશના કિરણો માટે પ્રકીર્ણિત પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર $256:81$ છે. પ્રથમ કિરણની આવૃત્તિ અને બીજા કિરણની આવૃત્તિનો ગુણોત્તર કેટલો હશે?

પ્રકાશનું પ્રકીર્ણન (Scattering of light) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo