નર પ્રાણીઓ દ્વારા મૂત્રમાર્ગમાંથી શુક્રકોષોના મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?

  • A
    શુક્રકોષજનન
  • B
    શુક્રકાયાંતરણ
  • C
    વીર્યસેચન
  • D
    ગર્ભાધાન

Explore More

Similar Questions

માદા સસલું એ:

શુક્રકોષો પર ઊંચી $pH$ ની અસર નીચેનામાંથી કઈ છે?

માદા સસલાને નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

ખાલી જગ્યા પૂરો:
$(a)$ મનુષ્યો . . . . . . દ્વારા પ્રજનન કરે છે (અલિંગી/લિંગી)
$(b)$ મનુષ્યો . . . . . . છે (અંડપ્રસવી/અપત્યપ્રસવી/અંડજડાયુજ)
$(c)$ મનુષ્યોમાં ફલન . . . . . . હોય છે. (બાહ્ય/આંતરિક)
$(d)$ નર અને માદા જન્યુઓ . . . . . . હોય છે (દ્વિતીય/એકકીય)
$(e)$ યુગ્મનજ . . . . . . હોય છે (દ્વિતીય/એકકીય)
$(f)$ પરિપક્વ પુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયાને . . . . . . કહે છે.
$(g)$ અંડપાત . . . . . . નામના અંતઃસ્ત્રાવ દ્વારા પ્રેરાય છે.
$(h)$ નર અને માદા જન્યુઓના જોડાણને . . . . . . કહે છે.
$(i)$ ફલન . . . . . . માં થાય છે.
$(j)$ યુગ્મનજ વિભાજન પામીને . . . . . . બનાવે છે જે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે.
$(k)$ ગર્ભ અને ગર્ભાશય વચ્ચે રુધિરવાહિનીઓનું જોડાણ પૂરું પાડતી રચનાને . . . . . . કહે છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ મોન્સ પ્યુબિસ$(1)$ ભ્રૂણ નિર્માણ
$(B)$ એન્ટ્રમ$(2)$ શુક્રકોષ
$(C)$ ટ્રોફેક્ટોડર્મ$(3)$ માદા બાહ્ય જનનછિદ્ર
$(D)$ નેબેનકેર્ન$(4)$ ગ્રાફિયન પુટિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo