રિલેક્સીન નામનો અંતઃસ્ત્રાવ ક્યાથી ઉત્પન્ન થાય છે?

  • A

    પિટ્યુટરી ગ્રંથિ

  • B

    અંડપિંડ

  • C

    શુક્રપિંડ

  • D

    હાઈપોથેલેમસ

Similar Questions

જરાયું એટલે શું ? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.

અસંગત પસંદ કરો.

અંડપતન પછી તત્કાલ, સસ્તનનું અંડક આવરીત થાય છે, તે આવરણને શું કહેવાય છે ?

ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.

ગર્ભમાં કયાં અઠવાડીયા બાદ ગર્ભ સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. અને આંખના પોપચા અલગ થાય છે, તેમજ પાંપણોનું નિર્માણ થાય છે.