એગરોઝ-જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માટે નીચેના વિધાનો જુઓ:
$(a)$ $\text{DNA}$ ટુકડાઓ તેમના કદ અનુસાર અલગ પડે છે.
$(b)$ અલગ થયેલા $\text{DNA}$ ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કર્યા પછી અને $UV$ કિરણોત્સર્ગના સંપર્કમાં લાવ્યા પછી જ જોઈ શકાય છે.
$(c)$ $\text{DNA}$ હંમેશા વેલ (ખાંચા) માં લોડ કરવામાં આવે છે.
$(d)$ $\text{DNA}$ નો સૌથી નાનો ટુકડો વેલની નજીક હોય છે.
સાચા વિધાનો પસંદ કરો:

  • A
    માત્ર $(a)$ અને $(b)$
  • B
    માત્ર $(a), (b)$ અને $(c)$
  • C
    માત્ર $(a), (b)$ અને $(d)$
  • D
    માત્ર $(b), (c)$ અને $(d)$

Explore More

Similar Questions

બાયોરિએક્ટર (Bioreactors) એટલે શું?

એગેરોઝ જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં $DNA$ ના ટુકડાઓનું અલગીકરણ શેના આધારે થાય છે?

નીચેનામાંથી કયું $\text{PCR}$ નું ઉપયોગ નથી?

$RNA$ ને નીચેનામાંથી કોની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે?

જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં નિષ્ણાત બન્યા પછી,તમને એક સહકર્મી માટે જેલ તપાસવાનું કહેવામાં આવે છે. તમને $DNA$ નો સૌથી નાનો ટુકડો ક્યાં જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo